Browsing Category
પટેલ સમાજ
PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ
પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.…
Read More...
Read More...
જૂની પ્રથાને જીવંત રાખવા 10 બળદગાડા સાથે ગોંડલીયા પરિવારની જાન ભાદાણી પરિવારના આંગણે પહોંચી.
જૂની પ્રથા મુજબ પટેલ સમાજના ગોંડલીયા પરિવાર દ્વારા ગામ સુલતાનપુર જીલ્લો રાજકોટમાં 10 જેટલા બળદગાડા શણગારી જાન પહોંચી હતી. જેથી વરઘોડોમાં અનોખો નજારો ઉભો થયો હતો. જેને જોવા માટે ગામ લોકો ઉત્સુકતાથી આવી રહ્યા હતા..
વિઠ્ઠલભાઈ રાણાભાઈ…
Read More...
Read More...
USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા
જમ્મુ કાશ્મીનારના પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનું દુખ માત્ર હિન્દુસ્તાનમાં નથી બલ્કે સમગ્ર વિશ્વમાં છે. અમેરિકાના દલાસ ખાતે રહેતા લેઉવા પાટીદાર સમાજ(SLPS) દ્વારા શાંતિ પ્રાર્થના સભા યોજી અને શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું…
Read More...
Read More...
ભગવાન કાલભૈરવનું રહસ્યમય અને સુપ્રસિદ્ધ મંદિર – ઉજ્જૈન
આપણા દેશમાં એવાં ઘણાં મંદિર છે, જેમનાં રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર છે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલભૈરવનું. આ મંદિર સંદર્ભે ચમત્કારી વાત એ છે કે, અહીં સ્થિત કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે.…
Read More...
Read More...
સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાની દિકરીના ઘરે દીકરીનો જન્મ થતા દિવડા પ્રગટાવી રેડ કાર્પેટ સ્વાગત…
જૂનાગઢના સમુહલગ્નના પ્રણેતા અને સમાજ સેવકની દિકરીના ઘરે દીકરીનો જન્મ થતા ઘરે દિવડા પ્રગટાવી લાલ જાજમ બિછાવી નવજાત દીકરીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.દિપોત્સવીના પર્વની માફક દિપડા પ્રગટાવવામાં આવ્યા હતા તેમ ઘરે કોઈ શાહી મહેમાન આવી રહ્યા હોય…
Read More...
Read More...
સંપ-સેવા-સહકાર અને સંગઠનનાં ભાવ સાથે જૂનાગઢ શહેરમા વસતા વઘાસિયા પરિરવારનું સ્નેહમિલન યોજાયુ
જૂનાગઢ તા.૨૬ જૂનાગઢ શહેરમાં વસતા લેઉવા પટેલ સમાજનાં વઘાસિયા પરિવારનાં યુવાનો દ્વારા સંપ, સેવા, સહકાર અને સંગઠનનાં ભાવ સાથે જોષીપરા સ્થિત ક્યાડાવાડી ખાતે સમાજ સંગઠન દ્વારા આર્થીક અને સામાજીક ઉન્નતિનાં નવા આયામ સાથે યોજાયેલ સ્નેહમિલન…
Read More...
Read More...
બેટી બચાવો બેટી પઢાવો, ઓલપાડ તાલુકાના દેલાડ ગામમાં દીકરીનો જન્મ થતાં પંચાયત દ્વારા ઉજવણી કરાય છે
ઓલપાડ તાલુકાના દેલાડ ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા બેટી બચાવો બેટી પધાવો ને સાર્થક કરવા પ્રધાન મંત્રીના કાર્યને પ્રેરાઈને પોતાના ગામમાં પણ દીકરીના જન્મની ઉજવણી કરવાના ભાગરૂપે બેટીને શુકનમાં ચાંદીનો સિક્કો ભેટમાં આપવા સાથે મીઠાઈ વહેંચી…
Read More...
Read More...
કડવા લીમડાના 4 પાન ચાવીને ખાઈ લેવાથી કેન્સર થતું નથી, હેલ્થ માટે અત્યંત ફાયદાકારક છે, આ રીતે કરવો…
કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને…
Read More...
Read More...
‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા
રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ…
Read More...
Read More...
માંડવીના ગૌભક્તે 15 વર્ષથી ગાયનું દૂધ ક્યારેય વેચ્યું નથી
વર્તમાન સમયે દેશમાં ગાયોના નામે રાજકરણ રમાઇ રહ્યું છે તેની વિપરીત માંડવીના એક ગૌભક્ત પરિવારે છેલ્લા દોઢ દાયકાથી પોતાની 30થી વધુ ગાયોનું દૂધ બજારમાં ક્યારેય વેંચ્યું નથી. ગાયોના નામ પણ સીતા, રાધા, બંસરી, ગોપી જેવાં રાખીને અનેરી ધાર્મિકતા…
Read More...
Read More...