દાદા-દાદી કે નાના-નાનીનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય

ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોનો…
Read More...

સુરતના અગ્નિકાંડમાં કૂદેલી આરજુ ખુંટની વાત સાંભળી કાળજુ કંપી જશે, કહ્યું- ભૂસકો માર્યો અને..!!

રામ રાખે તેને કોણ ચાખે? આ પ્રસિદ્ધ કહેવત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ દરમિયાન સાર્થક થઇ છે. જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરજુ કિશોરભાઇ ખુંટ ત્રીજા માળે ફસાઇ ગઇ હતી. નીચે ઉતરવાની સીડી આગની ઝપેટમાં આવી હતી. તેથી, અંતે ભગવાનનું નામ લઇ તેણે…
Read More...

ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે ચોક્કસ રાખજો આટલી તકેદારી

લોકોમા પણ “ફાયર એસ્કેપ” બાબતે જાગૃતિ જરૂરી છે. ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે નીચેની તકેદારી રાખો. (૧) સળગતી આગમા ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ…
Read More...

ગીરની ગાયના સહારે ભારતીયોનું આયુષ્ય 100 વર્ષ કરવાનું અનોખું અભિયાન ચલાવતા ભાવનગરના ઉદ્યોગપતિ

ભાવનગરના એક ઉદ્યોગપતિએ લોકોનું સરેરાશ આયુષ્ય 60 વર્ષનું છે. તેને વધારીને 100 વર્ષનું થાય તે માટે ગિરગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર સંજીવની છે. તેના યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. ભાવનગર જીલ્લાનું સૌપ્રથમ USDAનું એક એકસપર્ટ…
Read More...

સુરત અગ્નિકાંડમાં બાળકોનો જીવ બચાવનાર જાંબાઝ જુવાન જતીન જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યો છે

સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે જીવ બચાવવાની દોડાદોડી સાથે મદદના પોકાર વચ્ચે મોતની ચીસો સંભળાતી હતી. આ અંતિમ ક્ષણોમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ હતા જે આગમાં ફસાયેલાઓનો જીવ બચાવી રહ્યા હતા. જેમાં લસકાણામાં રહેતા જતીન…
Read More...

અંજારમાં રોજ સવાર-સાંજ ભુખ્યાને રોટલો અને તરસ્યાને પાણીની સેવા પુરી પાડે છે અલખનો ઓટલો

છેલ્લા 4 વર્ષથી નિરાધારોને 2 ટાઈમ ભોજન, ગાયોને ચારો અને પીવાનું પાણી પૂરું પાડતો અંજારનો 'અલખનો ઓટલા'ની સેવા થકી રોજના 80 નિરાધાર માનવો અને 100 જેટલી ગાયોને આશરો મળી રહ્યો છે. આ અંગે અંજારના 'અલખના ઓટલા'ના સંચાલક રામજીભાઈ ધુવાના જણાવ્યા…
Read More...

સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર જહાંનવીના છેલ્લા શબ્દો.. ‘પપ્પા, આગ લાગી છે, મને બચાવી લો, બધા રસ્તા…

અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશભાઈ  વેકરિયા હતી. તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે વાત કરી તેનો ઓડિયો વાઇરલ થયો છે. વાંચો અક્ષરશ:... જહાંનવી : …
Read More...

ઘૂંટણના દર્દ ને મટાડવાનો આ દાદાએ બતાવ્યો ઘરેલુ ઉપાય, મધ, તજ અને ખાવાના ચૂનાનો અજમાવવા જેવો ઘરેલુ…

આજકાલ ઘૂંટણના દર્દની સમસ્યા વધતી જાય છે. શહેરોમાં તો ઠીક હવે તો ગામડાઓમાં પણ આવા દર્દીઓની સંખ્યા વધી રહ્યું છે. એટલા માટે જ છેલ્લાં કેટલાંક વર્ષોથી ની રિપ્લેસમેન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સમયે એક મોટી ઉંમરના કાકા ઘૂંટણના દર્દને…
Read More...

એક દિકરીની અગ્નિકાંડ પર વાર્તા

સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે. જયરાજ લખાણી આજે ખુબ ખુશ હતા. મેયર બન્યાને ત્રણ વરસ પુરા થયા હતા. ઘર જાણે બગીચો…
Read More...

પાલનપુરનાં રિક્ષા ચાલકની પ્રામાણિકતા, દાગીના અને રૂપિયા ભરેલો થેલો મુસાફર ભૂલી ગયા, તેણે ઇમાનદારીથી…

પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે. ત્યારે પાલનપુરના વિરમપુરના રીક્ષાચાલક લાલાભાઈ રબારીએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર અબ્દુલ રઝાક પોતાનો દાગીના અને…
Read More...