જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય તો બસ એક ફોન કરો, તમારા ઘરે આવીને વૃક્ષ વાવી જશે. બસ, લોકો વૃક્ષો…
જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય અને તમે રાજકોટ શહેરને હરીયાળુ બનાવવામાં તમારુ યોગદાન પણ આપવા માંગત હોય તો તમે પણ આ કામ સરળતાથી કરી શકો છે. તમારે ફક્ત એક ફોન કરવાને રહેશે એટલે સ્વંયસેવકો તમારા ઘર આંગણે તમને મન ગમતુ વૃક્ષ વાવી જશે. એટલું નહીં…
Read More...
Read More...
આ દીકરો 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડી ભારત ભ્રમણ કરાવી રહ્યો છે
કર્ણાટકમાં મા-દીકરો ભારત ફરવા માટે દુનિયાદારીની ચિંતા કર્યા વગર સ્કૂટર લઈને નીકળી પડ્યા છે. મૈસૂર ગામના રહેવાસી 40 વર્ષીય ડી. કૃષ્ણા તેની 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડીને આખા ભારતનું ભ્રમણ કરાવી રહ્યા છે. સોમવારે રાત્રે તેઓ સત્સંગ નગર…
Read More...
Read More...
કચ્છના નાના રણમાં મીઠા ઝરા નીકળ્યા, દુષ્કાળના સમયમાં ઢોરઢાંખર માટે રણમા મીઠું પાણી આશીર્વાદરૂપ
સમી તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામની દક્ષિણ દિશામાં આવેલા વેરણ ખારા રણમાં કુદરતી મીઠું પાણીના ઝરા વાટે મીઠું પાણી નીકળતા આજુબાજુના ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે. બાબરી ચાંદરણી ગ્રામજનોએ ટ્રેક્ટરો માં બેસી જઈ નીકળતા પાણી ના…
Read More...
Read More...
વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 22 બાળકોની કાયમી યાદગીરી રૂપે અનોખી…
કતારગામમાં વિદ્યાર્થીઓની યાદ જીવંત રાખવા માટે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વિદ્યાર્થીઓને વૃક્ષો થકી જીવિત કરાશે.
તક્ષશિલા એપાર્ટમેન્ટ માં લાગેલી આગને કારણે 22 જેટલા વિદ્યાર્થીઓ નું મૃત્યુ થયું હતું. તેઓને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ…
Read More...
Read More...
જો અને તો ની વચ્ચે મારી જિંદગી હતી ને સામે આગ હતી : અગ્નિકાંડના 22 માસૂમો માંથી એક મીત સંઘાણી
તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં..
જો એ દિવસે હું મહેસાણામાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયો…
Read More...
Read More...
નાની બાળકીના મોંમા આવું કાળું નિશાન જોઈને ડરી ગઈ મા, ડોક્ટરે તપાસ કરતાં ખબર પડી કે…
માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતાં હોય છે અને તેઓ તેમને સહેજ પણ તકલીફમાં જોઈ શકતા નથી. જો બાળકને કંઈ થઈ જાય તો માતાનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. આવું જ કંઈક બન્યું એક દીકરીની માતા સાથે. એક માતા પોતાની દીકરીની નાની હરકતના કારણે એટલી…
Read More...
Read More...
અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોના વાલીઓએ કમિશનર પાસે અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી અને…
24મી મેના રોજ સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. ગોજારી આગમાં 22 માસૂમ બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના બાદ તપાસ ધીમી ચાલતી હોય અને જવાબદાર અધિકારીઓની ધરપકડ ન થઈ હોવાના રોષ સાથે મૃતકના વાલીઓ પોલીસ કમિશનર કચેરી…
Read More...
Read More...
નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા 130થી વધુ સ્કુલોમાં સેવાની જ્યોત પ્રજ્વલિત કરનાર નીપાબેન કમલભાઈ પટેલ
એક ભણેલી અને સંસ્કારી સ્ત્રી સુંદર કુટુંબ અને સમાજ ના ઘડતર અને સ્થાપના નો પાયો છે. Nivedita foundation નો જન્મ આવા જ કાેઇ વિચાર સાથે થયો છે.
મને અને મારા કુટુંબ ને જુદા જુદા દેશોની સફર અનૈ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાનો અવાર નવાર અવસર…
Read More...
Read More...
પરંપરાગત પાકને બદલે આધુનિક ખેતીની સાથે મધ ઉછેર કરતા જેતપુરના નવાગઢના ખેડૂત ઘનશ્યામભાઈ કમાણી.
જેતપુર - કહેવાય છે કે ખેડૂત હવે માત્ર ને માત્ર ખેતી આધારિત રહ્યો નથી, એ હવે નત નવા નુંશખા અપનાવતો થયો છે, ખેતી ના પાક ની સાથે સાથે ખેતર માં અન્ય નુશખા અપનાવી ખેડૂત અત્યારે એમની આગવી સોચ નો ઉપયોગ કરી રહ્યો છે, સામાન્ય રીતે ખેડૂતો વર્ષો થી…
Read More...
Read More...
11 વર્ષની પોલેન્ડની છોકરીએ ભારતમાં રહેવા માટે PM મોદીને લખ્યો ભાવુક પત્ર: “ભારત વિના અધૂરાં…
દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશીઓ ભારત ફરવા માટે આવે છે. આ વિદેશીઓના દિલોદિમાગમાં આપણા દેશની સંસ્કૃતિ, શૈલી, ઐતિહાસિક સ્થળો, વાનગીઓ, કુદરતી સૌંદર્ય વસીજ જાય છે. અમુક પ્રવાસીઓ તો કાયમ માટે ભારતમાં વસી જ જવાનું નક્કી કરી લે છે. પોલેન્ડની એક…
Read More...
Read More...