સલામ છે આ કલેક્ટરને.. જેણે પોતાની ઓફિસનાં એસી કઢાવી ગરીબ બાળકોનાં સારવાર કેન્દ્રમાં ફિટ કરાવ્યાં

સામાન્ય લોકોમાં એક એવી છાપ હોય છે કે સરકારી અધિકારીઓ પોતાની એસી ચેમ્બર્સમાંથી બહાર આવી પબ્લિકને શું પીડા થઈ રહી છે તે જાણવાની ક્યારેય કદર નથી કરતા. જોકે, મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટરે એક એવું કામ કર્યું છે કે જે જાણીને લોકો તેમને…
Read More...

અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ કેસ…

નોઈડા: ટ્રાફિક પોલીસે ગુરુવારે ઘોષણા કરી છે કે, અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે કેસ નોંધવામાં આવશે અને દંડ પણ ફટકારાશે. અધિકારીઓએ કહ્યું કે, આ નિર્ણય એક્સપ્રેસ વે પર બનતા તે…
Read More...

રાજસ્થાનથી ગુજરાતમાં આવેલી ભૂખથી તરફડતી ગાયોને ખેડૂતે બાજરીના ઊભા પાકમાં ચરાવી

બનાસકાંઠાના લાખાણીમાં રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં માલધારીઓ પોતાના ઢોરઢાંખર લઈને આવ્યા છે. ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી ત્યારે ગાયો ભૂખથી તરફડતી જોઈને લાખાણીના ખેડૂતે પોતાના બાજરીના ઊભા પાકમાં ગાયોને ચરવા દીધી હતી. પોતાના પરિવારજનોને અન્ન…
Read More...

ભારતની નેટબોલ ટીમમાં ગુજરાતની એકમાત્ર ખેલાડી શિવાની પટેલે સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું

એમએસયુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી મૂળ ભરૂચ જિલ્લાના ચાવજ ગામની શિવાની પટેલે ભારત નેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન જાપાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ નેટબોલ ચેમ્પિયનશિપમાં તે ભારત ટીમ તરફથી રમશે. ફેડરેશન દ્વારા…
Read More...

અંબાજી ત્રિશુળીયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત, 8 મહિલા સહિત 9નાં મોત, 26ને ઇજાઓ

અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટના વળાંકમાં શુક્રવારે સાંજના 15ની ક્ષમતાવાળા જીપડાલામાં 35 જેટલા મુસાફરો ખીચોખીચ ભરીને જતાં બ્રેક ફેલ થઈ જતાં પથ્થર સાથે અથડાઇને પલટી ખાઈ ગયું હતું. જીપડાલુ ધડાકાભેર પથ્થર સાથે અથડાતાં તેમાં બેઠેલા મુસાફરો હવામાં…
Read More...

હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે? જાણો વિગતે.

હનુમાનજીની પૂજામાં સિંદૂરનું ઘણું મહત્વ છે. તેમનો શૃંગાર સિંદૂરથી કરવામાં આવે છે. શ્રીરામ કથાકાર પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે તેના પાછળ જાણીતી કથા છે. એકવાર હનુમાનજીએ માતા સીતાને માથા ઉપર સિંદર…
Read More...

દેશમાં પ્રથમ આ શહેરમાં વૃક્ષો માટે ખાસ શરૂ કરાઈ ટ્રી એમ્બ્યુલન્સ, વૃક્ષોને મળશે ઈમર્જન્સી સારવાર

ચેન્નાઇના પર્યાવરણવિદ્ ડૉ. અબ્દુલ ઘાની ' ગ્રીન મેન ઓફ ઇન્ડિયા'ના નામે ઓળખાય છે. અબ્દુલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારતમાં પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. આ એમ્બ્યુલન્સની મદદથી વૃક્ષોની સાર-સંભાળ વધારે સારી રીતે થઈ શકશે. આ એમ્બ્યુલન્સ…
Read More...

પત્નીએ અનોખી રીતે આપી પતિને શ્રધ્ધાંજલિ, તેમની યાદમાં વાવ્યા 73,000 વૃક્ષ

આમ તો આપણામાંથી મોટાભાગના લોકો પર્યાવરણ માટે કંઈ કરવા માટે જૂન મહિનામાં પર્યાવરણ દિન આવે તેની રાહ જોઈને બેઠા રહે છે. તેમાંય ઉનાળામાં કાળઝાળ ગરમી પડે ત્યારે લોકોને સમજાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે. પર્યાવરણનું સંતુલન ખોરવાતા શિયાળો,…
Read More...

વૃક્ષારોપણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરતા મહેશભાઈ ભુવા

પૃથ્વીના પટ માં કોંક્રીટના જંગલો વધતા જાય છે હરિયાળી ઘટતી જાય છે આપણી આસપાસ વૃક્ષો ખાસ રહ્યા નથી તેથી જ સ્વસન તંત્રના રોગોની ભેટ આપણે આપી રહ્યા છીએ. ફ્ક્ત આપણા હિતની ચિંતા કર્યા વગર પૃથ્વીના હિતની ચિંતા પણ આપણે કરશુતો આ ધરતી પણ લીલીછમ…
Read More...

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ, બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ…

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા.. વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેન્સરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા…
Read More...