દુબઈથી પરત ફરતાં પટેલ પરિવારને કાળ ભરખી ગયો, ટ્રક-કાર અકસ્માતમાં માતા- પિતા અને પુત્રનું મોત

ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા ઈકો કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબાઈથી ખંભાત આવતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે પુત્રવધુ, દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો.…
Read More...

વાવાઝોડાંને પગલે ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ, 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી 110 કિમીની ઝડપે વાવાઝોડું…

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના…
Read More...

“અપંગ હોવાનો મને કોઈ અફસોસ નથી, પણ લોકોના અપંગ વિચારો મને મારી નાખે છે! ” માનસી પટેલ

એક સમય એવો હતો કે માનસી પટેલ કંઇ કામ કરવા માંગે તો ઘણા લોકો એવું કહેતા કે તારાથી નહી થાય તું અપંગ છો જયારે માનસી પટેલ ને કયારેય એવું નહોતું લાગતું કે એ અપંગ છે..જયારે લોકો એવુ કહેતા ત્યારે માનસી પટેલ ને વિચાર આવતો કે ઘણા લોકો એમજ ઘરે બેઠા…
Read More...

પોતાની નોકરીનો પ્રથમ પગાર મહિલા કોન્સ્ટેબલ વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશે

સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન પસાભાઈ ભાલૈયા પોતાની નોકરી નો પ્રથમ પગાર રૂ. 20,000 પક્ષીઓના માળા માટે તથા ગામમાં એક હજાર જેટલા રોપા વાવી અને તેમના જતન પાછળ ખર્ચ કરવાનો પ્રેરક…
Read More...

જેણે પણ આ દૃશ્ય જોયું તે થય ગયા ભાવુક, મૃત મદનિયાને સૂંઢમાં લઈને હાથીઓએ કાઢી તેની સ્મશાનયાત્રા

સામાન્ય રીતે તો એવી માન્યતા છે કે મરેલા પાછળ શોક માણસો જ મનાવે પણ વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ સ્વીકારશો કેહાથીને પણ પોતાનાઓના મોત પર દુ:ખ થાય છે. ટ્વિટર પર પ્રવિણ કાસવાન નામના એક ફોરેસ્ટ ઓફિસરે આ ઈમોશનલ વીડિયો અપલોડ કર્યો હતો.…
Read More...

મુબંઈમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન, જાણો ગુજરાતમાં ક્યારે આવી શકે છે

કેરળમાં નૈઋત્ય ના ચોમાસા નું સતાવાર રીતે આગમન થયા બાદ કાલે રાત્રે મુંબઈમાં મોસમનો પેહલા વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસ થી મુંબઈમાં બફારા બાદ રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મુંબઈના વિસ્તારો જેમ કે…
Read More...

માતા-પિતાના સ્મરણાર્થે 3 બહેનોએ 17 લાખની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી

ઊંઝાના ગોદડ પરિવારની 3 દીકરીઓએ પિતાની સ્વપાર્જિત મિલકતમાંથી રૂ.17 લાખની માતબર રકમની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી હતી. ઊંઝાના ન્યુ બાબુપરામાં રહેતા સવાશ્રયી ખેડૂત વિઠ્ઠલભાઈ મોહનલાલ પટેલ (ગોદડ પરિવાર)નું 75 વર્ષની ઉંમરે 12…
Read More...

વરસાદમાં પ્લાસ્ટિકની ટાંકીથી બોરવેલ રિચાર્જનો જુગાડ, એક્સપર્ટથી સમજો- શું આ સંભવ છે

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટો વાઇરલ થઇ રહ્યા છે. તેમાં એક હજાર લીટરની ક્ષમતાવળી ટાંકી દેખાઈ રહી છે. ટાંકીમાં એક મોટું કાણું અને ચારેબાજુ નાના-નાના કાણા પાડવામાં આવ્યા અને તેને અલગ-અલગ ખાડા કરીને જમીનમાં દાટી દેવાઈ છે. ટાંકીની ચારે તરફ…
Read More...

કચ્છ: લેવા પટેલ સમાજ આવાસ યોજનામાં પ્રથમ તબક્કે માનકૂવા ખાતે 89 બંગલા બંધાશે

બિનનિવાસી બાહુલ્યવાળી ચોવીસીમાં વિદેશવાસી સમૃદ્ધ વર્ગની લેવાલીના કારણે આસમાન અડતા પ્લોટના ભાવ હોવાથી મધ્યમ-ગરીબ યુવાનો આયખું ખર્ચી નાખે તો પણ ઘરના ઘરનું સ્વપ્ન તો ઠીક પ્લોટ પણ લઈ શકતા નથી. આવા સમૂહ માટે કચ્છી લેવા પટેલ સમાજ ભુજે અમલમાં…
Read More...

ઓર્ગેનિક ખેતીમાં સુરત આગળ વધી દેશને દિશા બતાવેઃ CM

સુરતથી કોઈ પણ અભિયાનની શરૂઆત થાય અને તેને પછી દેશ અપનાવે તેવી પ્રથા રહી છે. ઓર્ગેનિક ખેતીમાં પણ સુરત આગળ વધી ભારતને દિશા બતાવે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેમિલી ફાર્મર અભિયાનના વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું…
Read More...