વેપારીએ રસ્તામાંથી મળેલી રૂ.1 લાખ ભરેલી થેલી ખેડૂતને પરત કરી પ્રામાણિકતા દર્શાવી

વાવ તાલુકાના ખરડોલ ગામના એક વેપારીને રસ્તામાં થેલી મળી હતી. જેમાં રૂ. 1 લાખ રોકડા અને બેંક પાસબુક સહિતના અગત્યના કાગળો હતા. જેના ઉપરથી તપાસ કરતાં ખરડોલ ગામના એક વ્યક્તિનું હોવાનું માલૂમ પડતાં તેઓએ મિત્રને ફોન કરી મૂળ માલિકની ભાળ મેળવી રૂ. 1…
Read More...

ફાધર્સ ડે : પિતાના જન્મ દિવસે જ દીકરીએ પિતાને ડોનેટ કર્યું લીવર, લીવર આપવા 10 લોકો તૈયાર હતાં છતાં…

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા વિશ્વજીત મહેતાને 2014માં લિવરની સમસ્યા વિશે જાણ થઇ, ત્યાર બાદ 2016માં લિવર ખુબ જ ડેમેજ થતાં ડોક્ટરે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું. વિશ્વજીતભાઇની દીકરી ભાવીને આ બાબતની જાણ થતાં લિવર ડોનેટ કરવાની…
Read More...

ફાધર્સ ડે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ”: કોણ છે આ વ્યક્તિ જેને બધી દીકરીઓ કહે છે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા…

ફાધર્સ ડે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ” ચાલો જાણીએ કે કોણ છે આ વ્યક્તિ જેને કેમ બધી દીકરીઓ કહે છે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા " હા , આ વ્યક્તિ ૩૧૦૨ દીકરીઓના પિતા એજ સુરતના મહેશભાઈ સવાણી ની વાત કરું છું. તો શું છે જાણીએ એમનામાં રહેલી એ ખૂબી કે બધી…
Read More...

સુરતના આ ડોક્ટર દર્દીને દવા નહીં પણ આપે છે લાફ્ટરના ડોઝ

‘સુરતમાં કુલ 21 લાફિંગ કલબ છે. અત્યાર સુધી આખી દુનિયામાં કુલ 20,000 થી વધુ લાફિંગ કલબ બન્યા છે. હસવાથી વ્યક્તિની 80 ટકા બિમારી દવા વગર સુધરી શકે છે. આજના યુગમાં દરેક માણસ સ્ટ્રેસમાં જીવે છે. જો વ્યક્તિ પોતાના ફેસ પર હંમેશા હાસ્ય રાખે તો…
Read More...

તક્ષશિલા દુર્ઘટના બાદ 14 વર્ષના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ડિવાઇસ, આગ લાગે એટલે મોબાઈલ પર રીંગ અને…

તક્ષશિલા આગ હોનારત બાદ સરકારી તંત્ર સાથે લોકો પણ ફાયર સેફટીના મામલે એલર્ટ થઈ ગયા છે. ફાયરને લઈને કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા તૈયાર નથી. ત્યારે મુંબઈમાં નવમાં ધોરમમાં અભ્યાસ કરતાં 14 વર્ષના તરૂણે તૈયાર કરેલું સેનસેફ ડિવાઇસ ઘણું કામ આવે એવું…
Read More...

અમદાવાદના વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલે એકલા હાથે ઉછેર્યા 2200 વૃક્ષો.

અમદાવાદના નવા રાણીપ કે નારણપુરાના પલિયડનગર આસપાસથી મેલાઘેલા કપડામાં ફુલછોડ વાવતું હોય, છોડ ફરતે વાડ કરતું હોય કે પાણી પાતું હોય તો અમદાવાદના અનોખા વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલ છે, એમ સમજી લેવું. 70 વર્ષની ઉંમરે સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે…
Read More...

ઘરે ઉપયોગમાં લેવાતું મધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત? આ રીતે જાતે જ કરો ટેસ્ટિંગ, તરત ખબર પડી જશે

શરીરની કુદરતી સુંદરતા અને સ્વાસ્થ્યને જાળવવા માટે મધ ખૂબ ફાયદાકારક છે. મધમાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવાનું કામ કરે છે. મધના ફાયદાને જાણતા હોવાથી આપણે હેલ્ધી રહેવા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ.…
Read More...

હૈદરાબાદના આ યુવકે નાના ભાઈને ખોઈ દીધા બાદ આત્મહત્યા કરવા આવતા 107 લોકોને ડૂબતા બચાવીને આપ્યું…

ઘણીવાર જિંદગીમાં એવા કિસ્સા બની જતા હોય છે જે, આપણને જીવવા માટેનો કોઈ લક્ષ્ય આપી જાય છે. આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરનો રહેવાસી શિવની સ્ટોરી પણ આ વાક્યને મળતી આવે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં શિવના નાના ભાઈનું તળાવમાં ડૂબી જવાને લીધે મૃત્યુ…
Read More...

શહીદ કમાન્ડોની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચ્યા તેના સાથી જવાનો

બિહારમાં શહીદ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનના લગ્નને ગરુડ કમાન્ડો ફોર્સના જવાનોએ યાદગાર બનાવી દીધા. શશીકલાને તેના શહીદ ભાઈની કમી ન વર્તાય તે માટે તેના શહીદ ભાઈના મિત્રોએ 'ભાઈ' બનીને ફરજ બજાવી હતી. અનોખો રિવાજ શહીદના ગામમાં અનોખો…
Read More...

આ રોગોમાં એલોવેરા છે રામબાણ ઈલાજ, શરીરને થાય છે આટલા બધા ફાયદા.

એલોવેરા કે કુંવારપાઠુ એ ઘરમાં આસાનીથી ઉગાડી શકાતો પ્લાન્ટ છે. મૂળ આફ્રિકાના આ છોડના એટલા બધા ફાયદા છે કે ઇજિપ્તમાં તો તેને અમરત્વ આપતા અમૃત તરીકે ઓળખવામાં આવે છે. તેના લાંબા પાન અને તેની અંદરનો ચીકણો સ્ત્રાવ શરીર માટે ખૂબ જ લાભકારક છે. આ…
Read More...