સ્વિત્ઝરલેન્ડને પણ ટક્કર મારે એવી છે ભારતની આ જગ્યાઓ, ગરમીથી કંટાળ્યા હોવ તો ફરી આવો આ સ્થળો પર
ઉનાળું વેકેશનની ગરમીથી ત્રાસી ગયા હોવ તો ઓછા બજેટમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જે ખરેખર માઈન્ડ ફ્રેશ કરી દેશે. ઉત્તરાખંડ ટ્રેકિંગ અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. પણ અહીં કેટલાક એવા પણ સ્થાન છે જે ખરા અર્થમાં શાંત અને આનંદદાયક છે. અહીં વધુ…
Read More...
Read More...
નરેશભાઈ પટેલની પૌત્રી નિષ્ઠાની ખોડલધામમાં કરાઇ રજતતુલા, દીકરીના વજન બરાબર ચાંદી માં ખોડલના ચરણોમાં…
દીકરીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરે દીકરીનો જન્મ થાય તો કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. ત્યારે આ લક્ષ્મીરૂપી દીકરીના વધામણાં કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના પરિવારે અનુકરણીય પગલું ભર્યું છે.…
Read More...
Read More...
ગુજરાતના ગામડાની સરકારી શાળાના આ મહિલા શિક્ષિકા બાળકોનું અનોખી રીતે કરે છે વેલકેમ
એક તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે, તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં…
Read More...
Read More...
પુત્રને ભણાવવા ગરીબ બાપ પોતાની કિડની વેચવા તૈયાર થયા
પુત્રને આગળ ભણાવવા એક “મજબૂર” ગરીબ બાપ પોતાની કિડની વેચવા પણ તૈયાર છે. આ કોઇ કાલ્પનીક કથા કે કોઇ નોવેલની કે ફિલ્મની વાત બીકલુક નથી થઇ રહી. આ એક સત્યઘટના છે. ગુજરાતનાં જ નવસારીના વાંસદા તાલુકાનાં ઉપસળ ગામની આ વાત છે. જ્યાં રહતા જયેશભાઈ પટેલ…
Read More...
Read More...
જેઓ તેમની નમ્રતા, પ્રામાણિકતા, સરળતા, સાહસિકતા અને ઉદારતાથી આખી દુનિયામાં ઓળખાય છે એવા ગુજરાતીઓ વિશે…
એક સમયે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ આથમતો નથી એવું કહેવાતું હતું. આજે આ વાત ગુજરાતી પ્રજાને લાગુ છે. ગુજરાતી પ્રજા પર ક્યારેય સૂરજ આથમતો નથી કારણ કે જ્યાં પણ સૂરજનાં કિરણો હોય છે ત્યાં ગુજરાતી અવશ્ય હોય છે. ચરોતરથી વેમ્બલી અને…
Read More...
Read More...
પ્લાસ્ટિકનો કચરો ન ફેલાવવા માટે અલગ રીતે આપ્યો મેસેજ, 15000 પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી તૈયાર કર્યું…
મસૂરી હિલ સ્ટેશન પર દર વર્ષે હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. મોટા ભાગે દિલ્હી અને પંજાબના સહેલાણીઓ ફરવાના સ્થળમાં પ્રથમ પસંદગી મસૂરીની જ કરે છે. આ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન પર સ્થાનિકોએ પ્રવવાસીઓને કચરો ન ફેલાવવાનો મેસેજ આપતી દીવાલ બનાવી…
Read More...
Read More...
હવે સુરતમાં ઓર્ગેનિક ફ્રુટ અને શાકભાજીની થશે ખેડૂતો દ્વારા હોમ ડિલીવરી, ફેમિલી ફાર્મર અભિયાન દ્વારા…
ઓર્ગેનિક ચીજ-વસ્તુઓનું ચલણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે ત્યારે લોકોને ઘણી વખત એવી પણ શંકા ઉદભવિત થાય છે કે, શું ખરાઅર્થમાં ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળી શકે કે કેમ ? અને જો ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળે પણ છે તો શું તેની હોમ ડિલીવરી શકય છે ખરા…
Read More...
Read More...
ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર…
કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા જૂના કપડાંમાં વૃક્ષની નીચે બેસીને આરામથી ભોજન કરી રહ્યો છે.
રાજાને તેના ઉપર દયા આવી ગઈ…
Read More...
Read More...
કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો આ યોગાસન છે તેનો અકસીર ઈલાજ, નિયમિત રીતે કરવાથી મળશે રાહત
બેઠાડું જીવનના કારણે નાના-મોટા બધાને કમરના દુખાવાની તકલીફ થવા લાગી છે. દેશની કુલ વસ્તીના 40 ટકા લોકો આ બીમારીથી પીડાય છે. કમરના દુખાવા માટે કેટલાક લોકો માલિશ અથવા તો પછી એક્યુપંક્ચરનો સહારો લેતા હોય છે. આ બધુ કરવા કરતાં કમરના દુખાવાને…
Read More...
Read More...
સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઇનડેડ થયેલ મહિલાના હ્રદય અને ફેંફસાને મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા,…
ટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય…
Read More...
Read More...