કચ્છમાં શિક્ષકને વિદાય આપતી વેળાએ આખું ગામ હિંબકે ચડ્યું, સર્જાયા લાગણીસભર દ્રશ્યો, જુઓ

કચ્છના અબડાસા તાલુકાના શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષકની વતનમાં બદલી થતાં વિદાય લીધી હતી. ત્યારે આ પ્રસંગે ગામમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. પરિવાર સહિત શિક્ષકને વિદાય આપતી વેળા ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી અને બાળકોથી લઈને મોટેરાઓ…
Read More...

કેનેડામાં રહેતા અને મૂળ રાજકોટના પરિવારે શ્રીમંત વિધિમાં ખોટા ખર્ચા ન કરી બાળકો માટે પ્લે ગાર્ડન…

કેનેડામાં રહેતી રાજકોટના ગુજરાતી પરીવારે શ્રીમંત વિધીમાં ખોટો ખર્ચ ન કરી તેનો ઉપયોગ અન્યને મદદરૂપ થાય તે માટે કરીને તેને આદિવાસી વિસ્તારના બાળકોની ખુશી માટે પ્લે ગાર્ડન બનાવ્યું છે. આમ વિદેશમાં સ્થાયી થયેલી આ પરીવારે આદિવાસી બાળકોને અદ્યતન…
Read More...

પરબધામમાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ, 12 લાખ શ્રદ્ધાળુઓ લેશે મહાપ્રસાદ, જાણો મંદિરનો ઈતિહાસ

ભેંસાણ નજીક આવેલી લોકપ્રિય ધાર્મિક જગ્યા એટલે પરબધામ. રક્તપિતિથી પિડાતા અને સમાજે તરછોડેલા લોકોની સેવા કરનાર સંત દેવીદાસ અને અમરમાના સમાધી સ્થળ અહીં છે. પરબધામનો સંપૂર્ણ ઈતિહાસ તો આપણે આગળ જાણીશું જ, પરંતુ સૌથી પહેલા અષાઢી બીજના દિવસે અહીં…
Read More...

ભારે વરસાદથી મુંબઈ બેહાલ, 48 કલાકમાં 21 ઈંચ વરસાદ, ત્રણ શહેરોમાં દીવાલ પડવાથી 27ના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે…
Read More...

મૂળ વડોદરા શહેરની 7 વર્ષીય દિયા પટેલ યુકેમાં ચેસની રમતમાં બની ચેમ્પિયન

મૂળ વડોદરાની 7 વર્ષીય દિયા પટેલને યુકેમાં તેના વયજૂથ માટે ગ્લોસ્ટેશર સ્ટેટ ચેમ્પિયનશિપનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ સ્ટેટ ચેમ્પિયનશિપ મેગા ફાઇનલ્સમાં સૌથી વધુ પોઇન્ટસ મેળવવા બદલ તેને સુપ્રેમા એવોર્ડ એનાયત કરાયો હતો. દિયા પટેલની માતા…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં બસ ઊંડી ખાઈમાં ખાબકી પડતા 33 યાત્રીઓના કરુણ મોત, 22 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. એક્સિડન્ટમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ડેપ્યૂટી…
Read More...

અસમતળ જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખારેકની સફળતા પુર્વક ખેતી કરનાર જામનગરના સુરેશભાઈ સાવલિયા

ખેતર ખેડીને અનાજ ઉગાડી લોકોનું પેટ ભરનારા ખેડૂતને ‘જગતનો તાત’ એમ જ નથી કહેવાતો. આપણા ઘર સુધી અનાજ પહોંચાડવા માટે ખેડૂતો ટાઢ, તકડો અને વરસાદ બધુ સહન કરતા હોય છે. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવ…
Read More...

સોશિયલ મીડિયાના વ્યસનથી ડિપ્રેશનનો ખતરો વધી રહ્યો છે, નાના બાળકથી લઇ મોટી ઉંમરના વૃદ્ધોને પડી ગઈ છે…

30મી જૂન સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ચોંકાવનારા આંકડા ખુલવા પામ્યા છે કે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સરેરાશ 26 મિનિટ ઓનલાઇન હોય છે. જ્યારે 30 વર્ષથી નીચેના 50 ટકા વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. ભારતમાં 25 કરોડ લોકો વોટસ એપ…
Read More...

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 3 મિત્રો ગંગામાં ડૂબ્યા

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. જેઓ શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઋષિકેશ-બદરીનાથ હાઈ વે પર શિવપુરી પાસે ગંગા નદીમાં ડૂબી ગયા હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજા બે…
Read More...

ડાયાબિટીસને કાબુમાં રાખવાની આ છે કુદરતી દવા, આ રીતે કરો ઉપયોગ

જાંબુ એક એવુ ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. તે ડાયાબિટીસ માટે પણ અકસીર ઈલાજ મનાય છે. તેમાં ફાઈબર, ફેટ્સ, પ્રોટીન અને વિવિધ વિટામિન્સ તથા મિનરલ્સ રહેલા હોય છે. જાંબુના ઠળિયામાં રહેલુ જામ્બોલિન તથા જામ્બોસિન નામનું તત્વ લોહીમાં જે…
Read More...