રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”

પૌરાણિક સમયમાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા હતા. એક યોગીએ રાજા વિક્રમને કહ્યું કે, તે સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને વેતાળની જરૂર છે. યોગીની વાત માની વિક્રમ વેતાળને લેવા સ્મશાનમાં જાય છે. વેતાળ ખૂબજ ચાલાક હતો. તે…
Read More...

તુલસીનો છોડ ઘરમાં હોવો કેમ જરૂરી છે, જાણો તેનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કારણે બહુ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં…
Read More...

અમરેલીના સણોસરા ગામના લોકોની અનોખી પહેલ, કોઈપણ સરકારી મદદ વગર 50 લાખ રૂ.નો ફાળો ભેગો કરીને જાત…

'પાણી બચાવો' અને 'જળ છે તો જીવન છે' ના અનેક સ્લોગન આપણે સાંભળતા જ હોઈએ છીએ પણ જ્યારે આ સૂત્રોને કોઈ જીવનમાં ઉતારીને તે દિશામાં કામ કરવા લાગે તો ચોક્કસ તેમને જળરક્ષક કહેવા પડે. આવુ જ કાર્ય અમરેલી જિલ્લાના સણોસરા ગામના લોકોએ કર્યું છે. કોઈપણ…
Read More...

કમર, ઢીંચણ કે સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા કરો આ એક વસ્તુનું સેવન

આજકાલના વ્યસ્ત જીવન અને ખાણીપીણીની ખરાબ આદતોને કારણે લોકોમાં જરુરી પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. જો કેલ્શિયમની વાત કરીએ તો ખાસકરીને મહિલાઓમાં કેલ્શિયમની કમી જોવા મળતી હોય છે. જે મહિલાઓ લાંબા સમય સુધી બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે તેમનામાં પણ…
Read More...

આ ગામના લોકોએ જાત મહેનતે તળાવ બનાવીને ભુગર્ભના ખારા પાણીને બનાવ્યું મીઠું

આજે પીવાના પાણીની તકલીફ દરેક જગ્યાએ જોવા મળે છે, પણ આપણે આ બધી તકલીફ માટે સરકાર પર કે સમાજ પર દોષ ઢોળીને સંતોષ માની લઈએ છીએ અને ફરી પોતાના દૈનિક જીવનમાં ખોવાઈ જઈએ છીએ. પરંતુ જ્યારે પરિસ્થિતિ હાથ પરથી વણસી જવા લાગે ત્યારે ઘણીવાર વ્યક્તિ…
Read More...

આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને કીમોથેરપી નહીં, પણ આ 3 દવાઓનું મિશ્રણ આપશે લાંબુ જીવન: રિસર્ચ

સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં કેન્સરની સારવાર માટે 'કીમોથેરપી' અપાતી હોય છે. પરંતુ BRAF જીન્સમાં ફેરફાર ધરાવતા દર્દીઓ માટે એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબ નામની દવાઓ કિમોથેરપી કરતા ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ છે. એડવાન્સ સ્ટેજનાં…
Read More...

ઉત્તર પ્રદેશ: લખનઉથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ મળતી માહિતી પ્રમાણે અવધ ડેપોની બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે યમુના એક્સપ્રેસ…
Read More...

સુરત: તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની નિકળી અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા,

સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના…
Read More...

સતત એર કંડિશનરનો ઉપયોગ કરતા લોકો થઈ જજો સાવધાન

વધતા જતા ગ્લોબલ વોર્મિગની સાથે સાથે માણસોની એર કંડિશનરમાં રહેવાની ટેવમાં પણ વધારો થયો છે. પરંતુ આ ટેવને કારણે તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. એર કંડિશનરના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. તેની પાછળનું કારણ…
Read More...

GPSCની પરીક્ષામાં સુરતનો અંકિત ગોહિલ ગુજરાત ફર્સ્ટ, 6 લાખના પેકેજને ઠોકરમારી ક્લાસ-1 અધિકારી બનવા…

‘મેં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો છે. એજ્યુકેશન પુરુ કર્યા પછી તરત જ મને 6 લાખના પેકેજની જોબ ઓફર થઈ હતી. પરંતુ મારે જીપીએસસીની પરીક્ષા આપવી હતી એટલા માટે મે જોબ એક્સેપ્ટ કરી ન હતી. પરીક્ષાના 6 મહિના પહેલાં જ ઘરની દિવાલ પર લખી રહ્યું…
Read More...