ભોજનનો વેડફાટ રોકવા કરી અનોખી પહેલ, ‘એઠું ના છોડશો’ લખેલી 10 હજાર થાળીઓ બનાવડાવી

જોધપુર: યુએનના અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે 40 ટકા ખાણી-પીણીની વસ્તુઓ વેડફાય છે સાથે આપણે ત્યાં વર્ષભરમાં 88 હજાર કરોડ રૂ.થી વધુનું ભોજન નષ્ટ થઈ જાય છે. જોકે રોજ લાખો લોકો સામે ભૂખ્યાં ઊંઘવાની નોબત છે. એવામાં જોધપુર શહેરમાં ચાર મોટી પહેલ…
Read More...

મુંબઈમાં એકલા રહેતાં 77 વર્ષીય દાદીમાનો જન્મદિવસ ઊજવવા માટે મુંબઈ પોલીસે તેમના ઘરે જઈ આપી સરપ્રાઈઝ

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસ તેમના સારા કામને લીધે અનેક વખત ચર્ચામાં આવતી રહેતી હોય છે. 13 જુલાઈએ મુંબઈ પોલીસે કરેલ ટ્વીટના ચારેબાજુથી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મુંબઈમાં ખાર પોલીસ એક 77 વર્ષનાં દાદીનો જન્મદિવસ ઊજવવા માટે અચાનક તેમના ઘરે પહોંચી…
Read More...

કચ્છમાં ટ્રક, રીક્ષા અને બાઈકનો ત્રિપલ એક્સિડન્ટ થતા 10 લોકોના મોત

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ટ્રક માતાના મઢ તરફ જઈ રહ્યો હતો જ્યારે સામેથી આવતી રીક્ષા અને બાઈક વચ્ચે…
Read More...

અમદાવાદ રાઇડ્સ દુર્ઘટનામાં ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઇડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ…
Read More...

અમદાવાદ- કાંકરિયામાં રાઇડ તૂટતા 3નાં મોત, 27 લોકો ઇજાગ્રસ્ત, રાઇડ સંચાલકની અટકાયત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-યુવકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાંઘણી ભીડ હતી પણ…
Read More...

લગ્નજીવનને સુખી રાખવા માટે દ્રૌપદીએ જણાવ્યા છે આ સૂત્રો, જે દરેક સ્ત્રીઓએ અનુસરવા જેવા છે.

મહાભારતની કથા અને તેમાં છૂપાયેલા ઘણા બધા સંદેશાઓથી આપણે વાકેફ છીએ પરંતુ કેટલીક વાતો એવી પણ છે જે આજે પણ આપણાથી અજાણ છે. આજે અમે આવા જ એક પાત્ર સાથે જોડાયેલી કથાને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે કથા છે પાંચ પાંડવોની પત્ની…
Read More...

ગુજરાતના સંસ્કાર ઘડતરમાં પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ

શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આન્તર સ્વચ્છતાનો, સર્વદેશીય અન્તર્બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજીમહારાજને 'Last of the…
Read More...

ISRO નું મિશન ચંદ્રયાન-2 કેમ અને કેટલું મહત્વનું છે જાણો વિગતે.

ભારતનું પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે…
Read More...

8 એવા ફૂડ, જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી સ્વાસ્થ્ય રહેશે તંદુરસ્ત, જાણો વિગતે.

પોષણયુક્ત અને ફણગાવેલાં ખાદ્ય પદાર્થોમાં પોષણની માત્રા ધારણા કરતાં વધારે હોય છે. તેથી ફણગાવેલા ખાદ્ય પદાર્થોનો વપરાશ ખૂબ ફાયદાકારક હોય છે. અહીં અમે આવા જ 8 ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેને રાત્રે પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી…
Read More...

ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન પાસે જ આવ્યું છે હનુમાનજીનું જન્મસ્થળ, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ

શાસ્ત્રોમાં તો હનુમાનજીના જન્મસ્થળ અંગે અનેક ભિન્ન ભિન્ન મત જોવા મળે છે અને તેના આધારે દેશમાં જુદી જુદી જગ્યાએ હનુમાનજીના જન્મ અંગે દાવા કરવામાં આવે છે. જોકે આ બધામાં સૌથી વધુ જેને સમર્થન મળ્યું હોય તેવી એક જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલી છે.…
Read More...