આ વખતે તમારા પપ્પાને 10 ટેક ફ્રેન્ડલી વસ્તુ શીખવાડો, સાચેમાં તમને કહેશે-થૅંક યૂ બેટા

તમારા પિતાના મનમાંથી નવી ટેક્નોલોજીનો ડર ભગાવવામાં તેમની મદદ કરો સોશિયલ મીડિયા અને તેનો સુરક્ષિત ઉપયોગ પણ શીખવાડો ઇમર્જન્સી કોન્ટેક્ટ અને લોકેશન શેર કરતા શીખવાડો ગેજેટ ડેસ્ક: 16 જૂન એટલે કે આજનો દિવસ ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. આજના દિવસે તમે તમારા પિતાને સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ કે બ્લુટૂથ સ્પીકર જેવું ગેજેટ આપ્યા ઉપરાંત તેમને […]

હિમાલયનું શિખર સર કરતા વત્સલ કથીરિયા અને હિરેન લાઠિયા માઉન્ટ ફ્રેન્ડશિપની ટોચે પહોંચ્યા

ઔદ્યોગિક વિકાસ અને ચટાકેદાર વાનગીઓને કારણે દેશ-વિદેશ મા પ્રખ્યાત સુરત શહેરમાં પર્વતારોહણ સહિત ની સાહસિક પવૃતિઓ માં યુવા નો રસ ધરાવતા ન હોવાનો ટોણો સમાંતરે સાંભળવામાં મળે છે. આ માન્યતાથી વિપરીત હાલમાં જ સુરત ની 2 બહેનો માઉન્ટ એવરેસ્ટ સર કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા જોકે પર્વતારોહણની સાહસિક પ્રવૃતિઓમાં હવે સુરત ના 2 […]

વેપારીએ રસ્તામાંથી મળેલી રૂ.1 લાખ ભરેલી થેલી ખેડૂતને પરત કરી પ્રામાણિકતા દર્શાવી

વાવ તાલુકાના ખરડોલ ગામના એક વેપારીને રસ્તામાં થેલી મળી હતી. જેમાં રૂ. 1 લાખ રોકડા અને બેંક પાસબુક સહિતના અગત્યના કાગળો હતા. જેના ઉપરથી તપાસ કરતાં ખરડોલ ગામના એક વ્યક્તિનું હોવાનું માલૂમ પડતાં તેઓએ મિત્રને ફોન કરી મૂળ માલિકની ભાળ મેળવી રૂ. 1 લાખ રોકડા સહિતના કાગળ પરત કર્યા હતા. ખરડોલ ગામના વતની અને વાવમાં […]

ફાધર્સ ડે : પિતાના જન્મ દિવસે જ દીકરીએ પિતાને ડોનેટ કર્યું લીવર, લીવર આપવા 10 લોકો તૈયાર હતાં છતાં દીકરીએ જ લીવર ડોનેટ કરવાની જીદ કરી હતી

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા વિશ્વજીત મહેતાને 2014માં લિવરની સમસ્યા વિશે જાણ થઇ, ત્યાર બાદ 2016માં લિવર ખુબ જ ડેમેજ થતાં ડોક્ટરે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું હતું. વિશ્વજીતભાઇની દીકરી ભાવીને આ બાબતની જાણ થતાં લિવર ડોનેટ કરવાની તૈયારી બતાવી, પરિણામે 12 મે 2016ના રોજ એટલે કે પિતાના જન્મ દિવસે જ દીકરીનું લિવર પિતામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું […]

ફાધર્સ ડે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ”: કોણ છે આ વ્યક્તિ જેને બધી દીકરીઓ કહે છે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા “

ફાધર્સ ડે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ” ચાલો જાણીએ કે કોણ છે આ વ્યક્તિ જેને કેમ બધી દીકરીઓ કહે છે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ” હા , આ વ્યક્તિ ૩૧૦૨ દીકરીઓના પિતા એજ સુરતના મહેશભાઈ સવાણી ની વાત કરું છું. તો શું છે જાણીએ એમનામાં રહેલી એ ખૂબી કે બધી દીકરીઓ તેમને બેસ્ટ પપ્પાનું બિરુદ […]

સુરતના આ ડોક્ટર દર્દીને દવા નહીં પણ આપે છે લાફ્ટરના ડોઝ

‘સુરતમાં કુલ 21 લાફિંગ કલબ છે. અત્યાર સુધી આખી દુનિયામાં કુલ 20,000 થી વધુ લાફિંગ કલબ બન્યા છે. હસવાથી વ્યક્તિની 80 ટકા બિમારી દવા વગર સુધરી શકે છે. આજના યુગમાં દરેક માણસ સ્ટ્રેસમાં જીવે છે. જો વ્યક્તિ પોતાના ફેસ પર હંમેશા હાસ્ય રાખે તો વ્યક્તિ જ્યાં પણ હોવ ત્યાં પોતાના શરીરને 100 ટકા પોતાના કંટ્રોલમાં […]

તક્ષશિલા દુર્ઘટના બાદ 14 વર્ષના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ડિવાઇસ, આગ લાગે એટલે મોબાઈલ પર રીંગ અને મેસેજ આવશે

તક્ષશિલા આગ હોનારત બાદ સરકારી તંત્ર સાથે લોકો પણ ફાયર સેફટીના મામલે એલર્ટ થઈ ગયા છે. ફાયરને લઈને કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા તૈયાર નથી. ત્યારે મુંબઈમાં નવમાં ધોરમમાં અભ્યાસ કરતાં 14 વર્ષના તરૂણે તૈયાર કરેલું સેનસેફ ડિવાઇસ ઘણું કામ આવે એવું છે. એક વર્ષની મહેનતે ડિવાઈસ બન્યું સુરતની એકેડેમી સાથે સંકળાયેલા અને મુંબઈની સ્કૂલમાં ધોરણ […]

અમદાવાદના વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલે એકલા હાથે ઉછેર્યા 2200 વૃક્ષો.

અમદાવાદના નવા રાણીપ કે નારણપુરાના પલિયડનગર આસપાસથી મેલાઘેલા કપડામાં ફુલછોડ વાવતું હોય, છોડ ફરતે વાડ કરતું હોય કે પાણી પાતું હોય તો અમદાવાદના અનોખા વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલ છે, એમ સમજી લેવું. 70 વર્ષની ઉંમરે સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે તેઓ સાયકલની પાછળ પાણીના કેરબા મૂકીને નીકળી પડે છે. તેઓ […]

ઘરે ઉપયોગમાં લેવાતું મધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત? આ રીતે જાતે જ કરો ટેસ્ટિંગ, તરત ખબર પડી જશે

શરીરની કુદરતી સુંદરતા અને સ્વાસ્થ્યને જાળવવા માટે મધ ખૂબ ફાયદાકારક છે. મધમાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવાનું કામ કરે છે. મધના ફાયદાને જાણતા હોવાથી આપણે હેલ્ધી રહેવા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બજારમાં મળતા ભેળસેળયુક્ત મધ લાભને બદલે સ્વાસ્થ્ય ખરાબ કરે છે. તેથી હેલ્ધી રહેવા માટે વાપરવામાં આવતું […]

હૈદરાબાદના આ યુવકે નાના ભાઈને ખોઈ દીધા બાદ આત્મહત્યા કરવા આવતા 107 લોકોને ડૂબતા બચાવીને આપ્યું નવજીવન

ઘણીવાર જિંદગીમાં એવા કિસ્સા બની જતા હોય છે જે, આપણને જીવવા માટેનો કોઈ લક્ષ્ય આપી જાય છે. આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરનો રહેવાસી શિવની સ્ટોરી પણ આ વાક્યને મળતી આવે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં શિવના નાના ભાઈનું તળાવમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થયું હતું. તે દિવસથી આજદિન સુધી શિવે પાણીમાં કૂદીને આત્મહત્યા કરવા માટે આવતાં 107 […]