કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો આ યોગાસન છે તેનો અકસીર ઈલાજ, નિયમિત રીતે કરવાથી મળશે રાહત
બેઠાડું જીવનના કારણે નાના-મોટા બધાને કમરના દુખાવાની તકલીફ થવા લાગી છે. દેશની કુલ વસ્તીના 40 ટકા લોકો આ બીમારીથી પીડાય છે. કમરના દુખાવા માટે કેટલાક લોકો માલિશ અથવા તો પછી એક્યુપંક્ચરનો સહારો લેતા હોય છે. આ બધુ કરવા કરતાં કમરના દુખાવાને જડમૂળથી મટાડવો હોય તો યોગાસન તેનો અકસીર ઈલાજ છે. કેટલાક એવા સરળ યોગાસન છે […]