આણંદમાં 12 વર્ષથી વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવતા નિવૃત્ત શિક્ષક દંપતી
આણંદમાં 70 વર્ષ વટાવી ચુકેલા નિવૃત્ત શિક્ષક દંપતી વિપિન પંડ્યા અને સ્મિતાબેન પંડ્યાએ બાળકની જેમ વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા 12 વર્ષથી શરૂ કર્યો છે. તેઓએ શરૂઆતમાં પોતાના પેન્શનની મૂડીમાંથી 2 વૃદ્ધોથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. જે આજે 12 વર્ષ બાદ 120 નિરાધાર વૃદ્ધોને મદદરૂપ થાય છે. 2008માં આ […]