અમદાવાદી યુવાન રોહનનું અદભૂત સાહસ, નેશનલ જીઓગ્રાફીના રિસર્ચ માટે 8 દિવસ સુધી રહ્યો એમેઝોનના જંગલમાં, જાણો આઠ દિવસનો અનુભવ

એમેઝોનમાં 30 ટકા ડેથ રેટ છે ત્યાં અલગ અલગ 6 પ્રકારની બોલી બોલતા આદિવાસીઓ રહે છે જેઓ જીવતા માણસને પણ ખાય છે. જેથી તેમને સમજાવી શકીએ એટલા માટે 6 બેઝિક લેંગ્વેજ શીખ્યો આ સાથે જંગલમાં જીવતા કેમ રહેવું તેના માટે યુ.કે.માં 6 મહિના સુધી ટ્રેનિંગ પણ લીધી. સ્કોટલેન્ડમાં સ્ટડી કરતા અમદાવાદી રોહન હુંડીયાનો એમેઝોનના જંગલમાં […]

ભાવનગરના વલ્લભીપુરનો જવાન જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ

ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના દિલીપસિંહ ડોડિયા જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઇ કારણોસર વાન પલ્ટી મારી ગઇ હતી. જેમાં દિલીપસિંહ શહીદ થતા પરિવારમાં શોકનું પ્રસરી ગયું છે. દિલીપસિંહ, તેની પત્ની અને પુત્રી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા. જવાનના શહીદ થવાના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો. તો સાથે સાથે જવાન દિલીપસિંહનાં […]

રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”

પૌરાણિક સમયમાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા હતા. એક યોગીએ રાજા વિક્રમને કહ્યું કે, તે સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને વેતાળની જરૂર છે. યોગીની વાત માની વિક્રમ વેતાળને લેવા સ્મશાનમાં જાય છે. વેતાળ ખૂબજ ચાલાક હતો. તે દર વખતે રાજાની પકડમાંથી છૂટીને પાછો પીપળે લટકી જતો હતો. વેતાળ રાજા વિક્રમને રોજ એક નવી […]

તુલસીનો છોડ ઘરમાં હોવો કેમ જરૂરી છે, જાણો તેનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કારણે બહુ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં આવે છે. […]

અમરેલીના સણોસરા ગામના લોકોની અનોખી પહેલ, કોઈપણ સરકારી મદદ વગર 50 લાખ રૂ.નો ફાળો ભેગો કરીને જાત મહેનતથી વિશાળ ચેકડેમ બનાવ્યો..

‘પાણી બચાવો’ અને ‘જળ છે તો જીવન છે’ ના અનેક સ્લોગન આપણે સાંભળતા જ હોઈએ છીએ પણ જ્યારે આ સૂત્રોને કોઈ જીવનમાં ઉતારીને તે દિશામાં કામ કરવા લાગે તો ચોક્કસ તેમને જળરક્ષક કહેવા પડે. આવુ જ કાર્ય અમરેલી જિલ્લાના સણોસરા ગામના લોકોએ કર્યું છે. કોઈપણ સરકારી મદદની રાહ જોયા વગર જ લોકભાગીદારી કરીને ચેકડેમ બનાવી […]

કમર, ઢીંચણ કે સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા કરો આ એક વસ્તુનું સેવન

આજકાલના વ્યસ્ત જીવન અને ખાણીપીણીની ખરાબ આદતોને કારણે લોકોમાં જરુરી પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. જો કેલ્શિયમની વાત કરીએ તો ખાસકરીને મહિલાઓમાં કેલ્શિયમની કમી જોવા મળતી હોય છે. જે મહિલાઓ લાંબા સમય સુધી બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે તેમનામાં પણ કેલ્શિયમની ઉણપ ખાસ જોવા મળતી હોય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

આ ગામના લોકોએ જાત મહેનતે તળાવ બનાવીને ભુગર્ભના ખારા પાણીને બનાવ્યું મીઠું

આજે પીવાના પાણીની તકલીફ દરેક જગ્યાએ જોવા મળે છે, પણ આપણે આ બધી તકલીફ માટે સરકાર પર કે સમાજ પર દોષ ઢોળીને સંતોષ માની લઈએ છીએ અને ફરી પોતાના દૈનિક જીવનમાં ખોવાઈ જઈએ છીએ. પરંતુ જ્યારે પરિસ્થિતિ હાથ પરથી વણસી જવા લાગે ત્યારે ઘણીવાર વ્યક્તિ “અપના હાથ જગન્નાથ” સુત્રને અનુસરે છે. જોવા મળ્યું છે કે […]

આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને કીમોથેરપી નહીં, પણ આ 3 દવાઓનું મિશ્રણ આપશે લાંબુ જીવન: રિસર્ચ

સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં કેન્સરની સારવાર માટે ‘કીમોથેરપી’ અપાતી હોય છે. પરંતુ BRAF જીન્સમાં ફેરફાર ધરાવતા દર્દીઓ માટે એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબ નામની દવાઓ કિમોથેરપી કરતા ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ છે. એડવાન્સ સ્ટેજનાં આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓ પર દવાની સારવાર કરવાથી 9 મહિના વધુ જીવન મળે છે. યુકેમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસર […]

ઉત્તર પ્રદેશ: લખનઉથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ મળતી માહિતી પ્રમાણે અવધ ડેપોની બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે યમુના એક્સપ્રેસ હાઉવે પાસે એક નાળામાં ખાબકી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. જેમાંથી29 લોકોના મોત […]

સુરત: તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની નિકળી અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા,

સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ […]