ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયું નામ

ગુજરાતના રાજ્યપાલ પદે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મૂળ હરિયાણાના પાણીપત જિલ્લાના વતની છે. આચાર્ય દેવવ્રત સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને અનુસરવાથી લઈ યોગ અને ઝીરો બજેટ કૃષિમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેઓ લભગ 35 વર્ષ સુધી આર્યસમાજ અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ […]

બે સંતો એ વાત પર ઝઘડો કરવા લાગ્યા કે બંનેમાંથી મોટો સંત કોણ છે, ત્યારે ત્યાં નારદ મુનિ આવી ગયા અને તેમણે કહ્યુ કે તેનો નિર્ણય કાલે કરીશું, જાણો પછી શું થયું..

પ્રાચીન સમયમાં બે સંત એક સાથે રહેતા હતા. બંનેની ભક્તિની રીત જુદી-જુદી હતી. એક સંત આખો દિવસ તપસ્યા અને મંત્ર જાપ કરતા રહેતા હતા. જ્યારે બીજા સંત રોજ સવાર-સાંજ પહેલા ભગવાનને પ્રસાદ ધરાવતા અને પછી સ્વયં ભોજન કરતા હતા. એક દિવસ બંનેની વચ્ચે ઝઘડો થવા લાગ્યો કે મોટો સંત કોણ છે? આ દરમિયાન ત્યાં નારદ […]

ભોજનનો વેડફાટ રોકવા કરી અનોખી પહેલ, ‘એઠું ના છોડશો’ લખેલી 10 હજાર થાળીઓ બનાવડાવી

જોધપુર: યુએનના અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે 40 ટકા ખાણી-પીણીની વસ્તુઓ વેડફાય છે સાથે આપણે ત્યાં વર્ષભરમાં 88 હજાર કરોડ રૂ.થી વધુનું ભોજન નષ્ટ થઈ જાય છે. જોકે રોજ લાખો લોકો સામે ભૂખ્યાં ઊંઘવાની નોબત છે. એવામાં જોધપુર શહેરમાં ચાર મોટી પહેલ કરાઈ છે. “એઠું ના છોડશો” શહેરમાં પ્રજા માટે અભિયાન બની ગયું છે. સૌથી […]

મુંબઈમાં એકલા રહેતાં 77 વર્ષીય દાદીમાનો જન્મદિવસ ઊજવવા માટે મુંબઈ પોલીસે તેમના ઘરે જઈ આપી સરપ્રાઈઝ

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસ તેમના સારા કામને લીધે અનેક વખત ચર્ચામાં આવતી રહેતી હોય છે. 13 જુલાઈએ મુંબઈ પોલીસે કરેલ ટ્વીટના ચારેબાજુથી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મુંબઈમાં ખાર પોલીસ એક 77 વર્ષનાં દાદીનો જન્મદિવસ ઊજવવા માટે અચાનક તેમના ઘરે પહોંચી ગઈ હતી. 77 વર્ષીય કુમુદ જોશી છેલ્લા ઘણા સમયથી મુંબઈના ખાર વિસ્તારમાં એકલા રહે […]

કચ્છમાં ટ્રક, રીક્ષા અને બાઈકનો ત્રિપલ એક્સિડન્ટ થતા 10 લોકોના મોત

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ટ્રક માતાના મઢ તરફ જઈ રહ્યો હતો જ્યારે સામેથી આવતી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો પડીકું વળી ગઈ હતી. ટ્રાફિક જામ જેવા દ્રશ્યો અકસ્માતને […]

અમદાવાદ રાઇડ્સ દુર્ઘટનામાં ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઇડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દાણીલીમડા […]

અમદાવાદ- કાંકરિયામાં રાઇડ તૂટતા 3નાં મોત, 27 લોકો ઇજાગ્રસ્ત, રાઇડ સંચાલકની અટકાયત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-યુવકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાંઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી […]

લગ્નજીવનને સુખી રાખવા માટે દ્રૌપદીએ જણાવ્યા છે આ સૂત્રો, જે દરેક સ્ત્રીઓએ અનુસરવા જેવા છે.

મહાભારતની કથા અને તેમાં છૂપાયેલા ઘણા બધા સંદેશાઓથી આપણે વાકેફ છીએ પરંતુ કેટલીક વાતો એવી પણ છે જે આજે પણ આપણાથી અજાણ છે. આજે અમે આવા જ એક પાત્ર સાથે જોડાયેલી કથાને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે કથા છે પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીની. આપણે જાણીએ છીએ કે, દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે […]

ગુજરાતના સંસ્કાર ઘડતરમાં પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ

શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આન્તર સ્વચ્છતાનો, સર્વદેશીય અન્તર્બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજીમહારાજને ‘Last of the old Hindu Reformers’ કહેતા. ભાંગ, ગાંજો, તમાકુ તજાવી શ્રીજીએ ગૃહસ્થીનાં જીવન નિર્માદક કીધાં, રંગેલાં તુંબડાં ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા, બાઈ-ભાઈનાં દર્શનદ્વાર નિરનિરાળાં સ્થપાવી શ્રીજીએ દેવમંદિરોને પવિત્ર કીધાં. […]

ISRO નું મિશન ચંદ્રયાન-2 કેમ અને કેટલું મહત્વનું છે જાણો વિગતે.

ભારતનું પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કરાશે. આ લોન્ચિગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચ […]