ભારતીય વૈજ્ઞાનિકોને મળી સફળતા, હવે TB કાયમ માટે કેવી રીતે મટાડી શકાય તે દિશામાં કરાશે સંશોધન, આ શોધ વર્ષે 30 લાખ લોકોના જીવ બચાવશે

ટ્યુબરક્યુલોસિસ એક એવો રોગ છે જે આખી દુનિયામાં વર્ષે 90 લાખ લોકોને અસર પહોંચાડે છે. તેમાંથી 32 ટકા તો ભારતના છે. તેમના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. મુખ્ય સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને તેમને ક્યારે ઈન્ફેક્શન થાય છે તે પણ ખબર નથી હોતી. તે દાયકાઓ સુધી નિષ્ક્રિય રીતે વ્યક્તિના શરીરમાં રહે છે અને […]

બ્લડ કેન્સર સર્વાઇવર 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ મેડલ

પશ્ચિમ બંગાળના 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સ 2019માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અરોન્યતેશ કોઈ સામાન્ય બાળક નથી તેણે બ્લડ કેન્સર સામે જંગ જીતી લીધી છે. આ સ્પર્ધાનું આયોજન મોસ્કોમાં થયું હતું. અરોન્યતેશની માતા કાવેરી ગાંગુલી તેની સાથે મોસ્કો ગઈ હતી. તેમણે કહ્યું કે, દર વર્ષે આ […]

હાથ-પગ વિના જન્મેલી દીકરીને માતા-પિતાએ ત્યજી દીધી હતી આજે 37 વર્ષીય એમી બ્રુક્સ કોઈ પણની મદદ વિના જાતે કરે છે ફોટોગ્રાફી, સિલાઈકામ અને રસોઈકામ

અમેરિકાની રહેવાસી 37 વર્ષીય એમી બ્રુક્સનો જન્મ હાથ-પગ વિના થયો હતો. હાથ-પગ વગરની બાળકીનો જન્મ થતા તેના માતા-પિતાએ એમીને ત્યજી દીધી હતી. તે સમયે પિટ્સબર્ગના એક બ્રુક્સ પરિવારે એમીને દત્તક લીધી. આ પરિવારે એમીનો આત્મવિશ્વાસ વધારીને તેને પગભર બનાવી. એમીએ તેની શારીરિક ખોડને જ પોતાની તાકાત બનાવી. આજે એમી કુકીંગથી લઈને સિલાઈ, ફોટોગ્રાફી અને ડિઝાઇનિંગ […]

અમદાવાદમાં રાઈડ તૂટતાં ઈજાગ્રસ્ત થયેલા 15 વર્ષના કિશોરનો કાપવો પડ્યો પગ, હજુ નાજુક સ્થિતિ છે

શોભિત ગુપ્તા (27 વર્ષ), બિજલ ભાવસાર (23 વર્ષ) અને તેના ભાઈ તીર્થ (15 વર્ષ) માટે રવિવાર ભયાનક સાબિત થયો. હાલમાં જ શોભિત અને બિજલને તેમના પરિવારો તરફથી સગાઈની મંજૂરી મળી. ગુપ્તા અને ભાવસાર પરિવારે તેમનો સંબંધ મંજૂર કરી દેતાં તેઓ પ્રેમની ઉજવણી કરવા કાંકરિયા આવ્યા હતા. જો કે, કાંકરિયા લેકફ્રંટ પર આનંદની પળો વિતાવવા આવેલા […]

જંગલમાં એક મોર પોતાની સુંદર પાંખોના બદલે ખેડૂત પાસેથી અનાજ લેતો હતો, તેનાથી તેનું જીવન ચાલી રહ્યુ હતું, એક દિવસ મોરની બધી પાંખો ખતમ થઈ ગઈ, જાણો પછી શું થયું?

કોઈ જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેની પાંખ પણ ખૂબ ચમકદાર હતી. એક દિવસ જંગલમાં એક ખેડૂત માટલું લઈને નીકળ્યો. મોરે તેને રોકીને પૂછ્યું કે આ માટલામાં શું છે. ખેડૂતે કહ્યું કે આ માટલામાં અનાજ છે અને હું તેને વેંચવા બજાર જઈ રહ્યો છું. મોરે કહ્યું – આ અનાજના બદલામાં તું શું ખરીદીશ. ખેડૂતે […]

ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મના 6 મુખ્ય ગુરુઓ અને તેમનાં પ્રેરક પ્રસંગો

આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં અનેક ગુરુ વિશે દર્શાવવામાં આવ્યું છે. જાણો એવાં જ 6 મુખ્ય ગુરુઓ વિશે જેમને […]

સુરતની દિકરી ઋષિતા ભાલાળાએ બાઈક રેસિંગની સ્પર્ધામાં સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

બાઈક રેસિંગના વિવિધ દિલધડક કરતબો જોતા આપણે દંગ રહી જઈએ છીએ. તેવામાં ચેન્નાઈમાં યોજાયેલી બાઈક રેસિંગની સ્પર્ધામાં સુરતની એક દિકરીઓ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે. વરાછા રોડ યોગી ચોક વિસ્તારમાં રહેતી ઋષિતાએ આ સ્થાન મેળવવા […]

ઘરમાં ન હતું ટોઇલેટ અને ગામની આ પરેશાની જોઈને ખેડૂતના દીકરાએ 5 ગામમાં બનાવડાવ્યાં 484 શૌચાલય

મહારાષ્ટ્ર: દેશમાં આજે પણ અનેક એવા ગામ છે, જ્યાંના લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. અનેક જગ્યાએ શૌચાલયનો અભાવ છે તેવામાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના રહેવાસી ગણેશ દેશમુખે પોતાના ખર્ચે પાંચ ગામમાં 484 શૌચાલય બનાવડાવ્યાં છે. 34 વર્ષીય ગણેશ દેશમુખનો જન્મ ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. ગામલોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરતા જોઈને ગણેશે આ કામ કર્યું છે. […]

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી, 12ના મોત; 40થી 50 લોકો ફસાયા, માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે

મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે.ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. જોકે મૃતક આંક વધવાની શક્યતા છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે […]

પાંચપીપળાનાં વાગડિયા પરિવારના બે ભાઈઓએ હિમાલયના શિખરો સર કરતા ભારતનો તિરંગો લહેરાવી ગુજરાતું નામ રોશન કર્યું

જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામના વિમલ વાગડીયા અને મિલન વાગડીયાએ પોતાની પર્વતારોહણની તાલીમ પુર્ણ કરી અને ઊંચા ગણાતા શિખરોમાં વિમલ વાગડીયાની પસંદગી હિમાચલ પ્રદેશમાં આવેલ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ તાલીમ સંસ્થામાં મનાલી ખાતે થઈ અને તાલીમ પુર્ણ કરી “માઉન્ટ બાલાચંદ્રા” શિખર કે જેની ઉંચાઈ 15500 ફૂટ ઉપર જઇ તિરંગો લહેરાવ્યો હતો. તેવી જ રીતે તેમના […]