સાબરકાંઠાના ખેડૂત સમીર પટેલ વદરાડ સેન્ટર ના માર્ગદર્શનથી 60 વિઘા જમીનમાં શાકભાજી પકવીને વર્ષે રૂપિયા 20 લાખની આવક મેળવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહી પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે, પાક પધ્ધતિ બદલે અને તેની સાથે સાથે ટપક કે સ્પીંકલર સિંચાઈ પધ્ધતિ અપનાવે તે માટે આ સેન્ટર સતત કાર્યરત રહે છે. પ્રાંતિજ તાલુકાના મામરોલ ગામના […]