ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રયાન-2નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું, 17 મિનિટ બાદ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું

ચંદ્રયાન-2 આજે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું.ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2:51 થવાનું હતું જે ટેકનિકલ ખરાબીને કારણે રદ કરાયું હતું. ઈસરોએ એક […]

આ શહેરમાં પક્ષીઓને બચાવવા માટે બનાવવામાં આવ્યું દુનિયાનું પહેલું રેલ નોઇઝ બેરિયર, જોઈને રહી જશો દંગ

સમગ્ર વિશ્વમાં નવી ટેકનીકોની મદદથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, પરંતુ આ વિકાસની ખરાબ અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડે છે. જો કે, અનેક દેશોમાં જીવ-જંતુઓની ખૂબ કાળજી રાખવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની પેહલી હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયર બનાવવામાં આવી છે. સમગ્ર બેરિયરની લંબાઈ બે કિલોમીટર છે. આ […]

જંગલમાં સંતે એક મહિલાના રડવાનો અવાજ સાંભળ્યો, તેઓ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યાં છો અને એકલા આ જંગલમાં શું કરો છો? મહિલાએ કહ્યું કે થોડાં દિવસ પહેલા સિંહે તેના પતિને મારી નાખ્યો હતો, જાણો પછી શું થયું?

ચીનના પ્રસિદ્ધ સંત કન્ફ્યૂશિયસ પોતાના શિષ્યોની સાથે જંગલના માર્ગે ક્યાંક જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને કોઈ મહિલાના રોવાનો અવાજ સંભળાયો. સંતે બધા શિષ્યોને કહ્યુ ચૂપચાપ એ બાજુ ચલો, જેથી તે રડતી મહિલાને શોધી શકે. બધા લોકો તે દિશામાં આગળ વધવા લાગ્યા, જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. થોડી જ વારમાં સંત અને શિષ્યો તે મહિલા સુધી […]

સીમા પર દેશની રક્ષા કરતો બીએસએફનો જવાન UPSCની તૈયારી કરીને આ રીતે બન્યો IAS અધિકારી

કહેવાય છે કે જ્યારે ક્યારેક કંઈક પામવાનું ઝુનૂન પેદા થાય છે ત્યારે મુશ્કેલીઓ પણ આપણને નહિંવત લાગે છે. આ મુશ્કેલીઓ વચ્ચે બધા લોકો નીકળીને પોતાનો ધ્યેય નક્કી કરતા હોય છે. એવો જ એક વ્યક્તિ છે જેનુ નામ છે હરપ્રીત સિંહ. હરપ્રીત બોર્ડર સિક્યોરીટી ફોર્સના આ જવાને સિમા પર આપણા દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરતા સંઘ […]

પર્યાવરણ પ્રેમી નિવૃત શિક્ષક છોટુભાઈ પટેલે તાલુકાની શાળાઓમાં 10 હજાર બાળકોને કેસર કેરીનાં રોપા વિતરણ કર્યા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ૨૦૧૮ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી સેવા નિવૃત્ત થયા છે. પર્યાવરણની જાળવણી માટે અન્યન્ય તમન્નાએ શિક્ષણ પ્રેમી એવા પટેલે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે. છોટુભાઈ પટેલે મહુવા તાલુકાની ૧૩૭ જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ૧૦,૦૦૦ થી વધુ […]

ભાવનગરના ગોરખીનો 3 ફૂટની હાઈટ ધરાવતો ગણેશ બારૈયા બનશે ડોક્ટર, સુપ્રીમ કોર્ટ સુધી લડીને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું

તળાજા તાલુકાના ગોરખીના 18 વર્ષીય ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ જ છે અને વજન 14.5 કિલો. તે જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો હતો અને કહ્યું હતું કે, તું ડોક્ટર બનવા લાયક નથી. બસ આ વાતથી સમસમી ઊઠેલો ગણેશ સુપ્રિમના દ્વારે ગયો હતો અને ત્યાંથી લડાઈ લડીને છેવટે ગ્રીન સિગ્નલ […]

રાજ્યમાં ફરી મેઘમહેર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલી ઈસ્ટ વેસ્ટ શિઅર સિસ્ટમને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર સર્જાઈ હતી. તાપી જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલી વરસાદની મહેર વચ્ચે આજે સવારે છ વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાક દરમિયાન કુકરમુંડામાં બે ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે નિઝર અને સોનગઢમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. અમરેલીના વડીયા, […]

સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માંગતો હતો, પણ સાધુએ ઇન્કાર કરી દીધો તો સિકંદરે તલવાર કાઢીને સાધુની ગરદન પર રાખી દીધી, ત્યારે સંતે કહ્યુ કે તું તો મારા ગુલામનો પણ ગુલામ છે, જાણો તેના પછી શું થયું?

એલેક્ઝાન્ડરને ભારતમાં સિકંદરના નામથી પણ ઓડખવામાં આવે છે. સિકંદરના સંબંધમાં એક ખૂબ જ પ્રસિદ્ધ વાત છે જેમાં તે એક સાધુથી હારી ગયો હતો. જાણો આ સંપૂર્ણ પ્રસંગ. સિકંદર જ્યારે ભારત આવ્યો ત્યારે તેણે અનેક સામ્રાજ્ય જીત્યા પછી પણ સંતુષ્ટ નહોતો થયો. તેને એક જ્ઞાની સંતની શોધ હતી. તે ઈચ્છતો હતો કે તે ભારતથી કોઈ જ્ઞાની […]

ઓટો રિક્ષા ચાલકના છોકરાને એક ટંક ખાવાના પણ ફાંફા હતાને આજે 21 વર્ષે આ યુવાન બન્યો IAS ઓફિસર

કેટલીક વખત કેટલાક લોકોની સફળતા તમને વિચારતા કરી દે છે. આવા જ એક વ્યક્તિ છે અંસાર અહમદ શેખ. મહારાષ્ટ્ર જિલ્લાના નાનકડા ગામથી આવતા આ યુવકે પહેલા પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. અને તે પણ 21 વર્ષની ઉંમરે 371માં રેન્ક પર. પણ એક સમય તેવો પણ હતો જ્યારે અંસાર પાસે બે ટંકનું ખાવા માટે […]

અહીંયા ખૂલ્યું દેશનું પ્રથમ ગાર્બેજ કાફે, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે મળશે એક ટાઈમનું ભોજન

પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ઘાતક છે તે સૌ કોઈને ખબર છે. દેશભરમાં રોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘણા લોકો આ વેસ્ટ કચરાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. છત્તીસગઢમાં અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરાવવા અનોખો જુગાડ શોધી લીધો છે. અંબિકાપુરમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે શરુ કરવામાં […]