વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકનારા હજારો સંતાનો મળી જશે, પણ આવા શ્રવણ કુમારો ભાગ્યે જ દેખાશે

આ ફોટોને જોતાની સાથે જ આ લોકોના ફેન થઈ ગયા ને? કહેવાની જરૂર નથી કે, એક દીકરો પોતાની માતાને કાવડ યાત્રા પર લઈ જઈ રહ્યો છે. આ ફોટો ઉત્તરાખંડ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ તસવીરને કદાચ તમે જિંદગીભર નહીં ભૂલી શકો. આ તસવીરમાં દીકરાનો માતા પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. જોકે […]

ભારતના મિશન ચંદ્રયાન- 2ને લીડ કરનાર રોકેટ વુમન સાયન્ટિસ્ટ રિતુ કારીધાલ

2012ના અંતિમ મહિનાઓમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાનીઓની ટીમ એક મહત્વપૂર્ણ મિશન પર કામ પૂરું કરીને ફ્રી જ થઈ હતી કે તેમને મંગળયાન મિશનની જવાબદારી મળી ગઈ. રિતુ કારીધાલને મંગળયાનના બ્રેનના કોડિંગની જવાબદારી સોંપાઈ. મિશનનાં ડેપ્યુટી ડિરેક્ટર રિતુ માટે તે 10 મહિના કોઈ યુદ્ધથી ઓછાં નહોતાં. તે સાંજે ઘરે જતાં, બાળકોને હોમવર્ક કરાવતાં, અને […]

અમદાવાદમાં ચોરીના સ્કૂટરનો ઈ-મેમો પોલીસ માલિકના ઘરે મોકલે છે પણ સ્કૂટર શોધી શકતી નથી

અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી 10 મહિના પહેલા ચોરી થયેલું સ્કૂટર વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યું છે. બુકાનીધારી યુવક-યુવતી આ સ્કૂટર પર વસ્ત્રાપુરમાં ફરી રહ્યા છે અને 3 વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યુ હોવાથી માલિકના ઘરે ઈ-મેમો પણ આવી ચૂક્યા છે. સીસીટીવીમાં સતત દેખાતા આ યુવક-યુવતી વસ્ત્રાપુરમાં રહેતા હોવાની શંકાના આધારે પોલીસે […]

નવસારીના અશોકભાઇ પટેલે મધમાખીના ઉછેર થકી 25 લોકોને રોજગારી આપી તેમના જીવનમાં મધ જેવી મીઠાશ પુરી પાડી છે

નવસારી જિલ્લાના ચીખલીથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે જાણીતું બન્યું છે. અશોકભાઇ ભગુભાઇ પટેલ મધમાખી ઉછેર પ્રવૃતિ થકી આજે લાખોપતિ બન્યા છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક મધમાખીની પ્રવૃતિ કરીને, મધના વેચાણ દ્વારા મેળવી છે. તેઓ હાલમાં હળવદ તાલુકામાં તલના ફુલો પર, માંગરોળ તાલુકામાં નાળીયેરી અને કચ્છ ખાતે જંગલી બોરડી, […]

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપતા વડોદરાનો આર્મી જવાન આરીફ પઠાણ શહીદ

વડોદરાનો જવાન જમ્મુના અખનુંર બોર્ડર પર આતંકીઓ સાથેની મુઠભેડમાં શહિદ થયો છે. 24 વર્ષીય મહંમદ આરીફ સફીઅલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં શહીદ જવાનના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. વડોદરાનો યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હોવાની જાણકારી પરિવારને માળતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ […]

માત્ર 12 ચોપડી ભણેલા વીરપુરના અરવિંદભાઈ ગાજીપરા એ સ્વબળે ખેતી માટે ઊભી કરી ડિજિટલ વ્યવસ્થા

ખેતર નહીં પણ જાણે કોઈ કારખાનું હોય તેમ વીરપુર જલારામ ગામના એક ખેડૂતના ખેતરમાં સોલાર પધ્ધતિથી કુવામાંથી મોટર દ્વારા પાણી ખેંચી ટપક સિંચાઈથી પાકોને આપવામાં આવે છે અને તે પણ પાછું ઘેરબેઠા મોબાઈલથી આ બધું કામ કરવામાં આવે છે અને આ બધા કામ પર સીસીટીવી કેમેરા દ્વારા ઘરબેઠા જ ખેડૂત નજર પણ રાખે છે વીરપુર […]

શેઠને એક રાત્રે સપનું આવ્યું કે, લક્ષ્મીજી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ તારા ઘરમાં ક્લેશ આવવાનો છે. જાણો પછી શું થયું..

એક શેઠને બે દિકરા હતા. એક દિકરાનાં લગ્ન થઈ ગયાં હતાં. આખો પરિવાર હસી-ખુશીથી રહેતો હતો. વ્યાપાર પણ સારો ચાલતો હતો. બીજા દિકરાનાં લગ્ન પણ બહુ જલદી થઈ ગયાં. એ જ રાત્રે શેઠને સપનું આવ્યું કે, લક્ષ્મી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ તારા ઘરમાં ક્લેશ આવવાનો છે. […]

“સૌની દિવાલ” જો તમારી પાસે વધુ હોય તો અહીંયા મૂકી જાવ અને જો જરૂરિયાત હોય તો અહીં થી લઇ જાવ..!!

ગરીબોને દાન આપીને તેને ક્ષોભજનક સ્થિતિમાં મુકવાને બદલે કે ગરીબોને શોધીને દાન કરવા કરતા તેને ઉપયોગી હોય તે વસ્તુ જાતે લઇ જાય તે માટે આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમાર દ્વારા સૌની દિવાલ ગાંધીનગરમાં કચેરીની પાસે બનાવી છે. જેમાં કપડાં, પગરખાં, અનાજ, રમકડાં, પુસ્તકો, નાસ્તો સહિતની વસ્તુઓ માટે ખાના બનાવ્યા છે. ધાર્મિકગ્રંથોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ગુપ્તદાનને મહત્વ […]

દુલ્હને લગ્ન માટે મૂકી અનોખી શરત- પહેલા 100 વૃક્ષો વાવો એ પછી જ જાન લઈને આવજો

મધ્ય પ્રદેશમાં એક શિક્ષિત દુલ્હને લગ્ન પહેલાં એક હટકે શરત તેના સાસરીપક્ષની સામે મૂકી હતી. દુલ્હને તેના ભાવિ પતિના પરિવારને કહ્યું કે, પ્રથમ તમે ફળદાર અને ઘટાદાર એવા 100 વૃક્ષ વાવો. આ કામ પૂરું થઇ જાય એ પછી જ તમે જાન લઈને મારા ઘરે આવી શકો છો. જો કે સાસરીપક્ષ પણ આ સાંભળીને ચોંકી ગયા […]

મંદીનો માહોલ છે પૈસા બચાવી ને રાખો, વેકેશનના મેસેજ ફરતા થતાં રત્નકલાકારોમાં ચિંતા

સુરત: ‘મંદીનો માહોલ છે, કારીગર ભાઈઓએ પૈસા ગમે ત્યાં વાપરવા નહીં અને આવનાર સમયમાં તૈયાર હીરાનું વેચાણ ન થવાથી મંદી રહેશે તો 2-3 મહિનાનું વેકેશન રાખવામાં આવશે’. આવા પ્રકારના મેસેજથી સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે, આગેવાનોના મતાનુસાર, આ ફક્ત અફવા છે. આવનારા દિવસમાં ખરીદી નીકળશે. મંદીની સ્થિતિ સુધરશે. હીરા ઉદ્યોગમાં ફરી ચિંતાનું […]